Pokar Harsha Chandulala Roll no : 21
Pokar Harsha Chandulala ,
roll no : 21
7 February 2020
તારીખ : 7/2/2020
વિષય : શિક્ષણમાં નાટક અને કલા
આ વિષયમાં ' વિવિધ કલા રત્નો ' નો સમાવેશ થાય છે. જેમાં કુલ 8 ગ્રુપ પાડવામાં આવ્યા હતા. દરેક ગ્રુપના સભ્યો 5 હતા.
અમારા ગ્રુપના સભ્યો ના નામ ,
1.બારૈયા નીતા
2.હિરાણી નિતલ
3.પોકાર હર્ષા
4. તન્ના અલ્પા
5. વાગજીયાની રિધ્ધિ
પ્રોફેસર : અંકિતભાઈ જોષી
વિષય : ભારતમુનિ ( નાટ્યકાર )
ભરતમુનિ નો સમય :
- ભરતમુનિ નો સમય 100 થી ઇ.સ.પૂર્વે 4૦૦ ની વચ્ચે નો માનવામાં આવે છે.
- તેમનો કાળ 2400 વર્ષ પૂર્વ હોવાનો એક મત છે.
- સંસ્કૃત સાહિત્યમાં ભરતમુનિ સૌથી પ્રાચીન અને આદિ આચાર્ય તરીકેનું સ્થાન ધરાવે છે.
ભરતમુનિ નો પરિચય :
- નાટ્યશાસ્ત્રના નિર્માતાના રૂપમાં તેનું નામ વિશ્વ સાહિત્યમાં અમર થઈ ગયું .
નાટ્યશાસ્ત્ર નો પરિચય
- નાટ્યશાસ્ત્ર નો ઉદ્ભવ તેત્રા યુગમાં થયો હતો.
- નાટયશાસ્ત્ર નો પ્રથમ અધ્યાય નાટ્યોત્યતિ અધ્યાય છે.
- નાટકના મહાન ગ્રંથ નાટ્યશાસ્ત્રના ત્રણ રુપ છે .
1. સૂત્ર
2. ભાસ્ય
- નાટયશાસ્ત્રના 37 અધ્યાય છે.
- નાટ્યશાસ્ત્ર ની શૈલી ,
1. સૂત્ર
2. ભાષ્ય
😊 Thank you 😊
Comments
Post a Comment