Posts

Showing posts from September, 2020

સામાયિક સંકલન અહેવાલ લેખન

                         અહેવાલ લેખન    સામાયિક : શિક્ષણ અને પરીક્ષણ પ્રકાશન : માર્ચ, એપ્રિલ, મે, જૂન, 2020 ( સંયુક્ત અંક ) પ્રકાશનની તારીખ :  દર મહિનાની ૨૮મી  " વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ વડે સ્વસ્થ સમાજનું નિર્માણ "                                         ડો. અલ્પેશભાઈ પી.ચૌહાણ                           આ લેખમાં ડૉ.અલ્પેશભાઈ એ જણાવ્યું હતું કે જીવનમાં સફળતા માટે આત્મવિશ્વાસ એટલો જ આવશ્યક છે જેટલો માણસ માટે ઓક્સિજન અને માછલી માટે પાણી. આત્મવિશ્વાસ વગર કોઈ પણ સફળતા પ્રાપ્ત કરી શકતી નથી.                           વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે આત્મવિશ્વાસ ખૂબ જ મહત્વનો છે. આત્મવિશ્વાસ એટલે પોતાની ક્ષમતાઓ, ગુણો અને નિર્ણય ઉપર વિશ્વાસની ભાવના.જો વિદ્યાર્થી પોતાના ધ્યેય સુધી ...

" ચોક એન્ડ ડસ્ટર "

Image
                        " ચોક એન્ડ ડસ્ટર "            ફિલ્મનું નામ સૂચવે છે એમ આ ફિલ્મ ચોક એન્ડ ડસ્ટર. વિદ્યાર્થીઓ,  શિક્ષકો, અને સંસ્થાઓના પ્રશ્નો અને એના ઉકેલ ની વાત લઈને રજૂ થતી આ ફિલ્મ છે.શિક્ષણ આજે એક વેપાર બની ગયો છે. વિદ્યાર્થીઓના હિતની અવગણના થતી જોવા મળે છે. શિક્ષણ જગતને સ્પર્શથી આ ફિલ્મ ચોક એન્ડ સિસ્ટર ની સમીક્ષા જોઈએ.            " ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય               બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. "               સંત કબીરદાસે સદીયો પહેલા કહ્યું હતું , એ મુજબ ગુરુ અને ગોવિંદની તુલનામાં પણ ગુરુને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. એક એકલવ્ય હતો જેણે ગુરુદક્ષિણામાં પોતાનો અંગૂઠો કાપી ગુરુના ચરણે ધરી દીધો હતો. કારણ કે એ સમયમાં વિદ્યા અને વિદ્યાપીઠને સન્માન હતું. વર્તમાન સમયમાં વિદ્યા અને વિદ્યાપીઠ બન્ને એકદમ પ્રોફેશનલ બની ગયા છે. મૂળ આ ભાવને રજૂ કરતી આ ફિલ્મ ચો...

" મળેલા જીવ "

Image
                          પોકાર હર્ષા સી રોલ નં 21                                " મળેલા જીવ "            લેખક : પન્નાલાલ પટેલ         અનુવાદક : રાજેશ.આર.પટેલ          ભાષા : ગુજરાતી         પ્રકાર : નવલકથા         પ્રકાશન : સંજીવની પ્રકાશન         પ્રકાશન તારિખ : ૧૯૪૧ (૨૦મી આવૃત્તિ ૨૦૧૪ માં )         પાના : ૨૭૨         કિંમત : ૨૦૦ રૂ. ∆ લેખક પરિચય :               પન્નાલાલ પટેલનો જન્મ ૭ મે ૧૯૧૨ના રોજ રાજસ્થાનમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાના અથવા નાનાલાલ અને હીરા બે હિરાબા ને ત્યાં થયો હતો. તેઓ ઇડરની સર પ્રતાપ હાઇસ્કુલ માં માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. શાળાજીવન દરમિયાન તેઓ ઉમાશં...