Posts

Showing posts from February, 2020

Pokar Harsha chandulal roll no: 21

Pokar Harsha chandulal , roll no: 21,     વિષય: બાલ્યાવસ્થા અને વિકાસ પ્રવૃત્તિનું નામ : તરુણોને સલાહ અને માર્ગદર્શન    - તરુણોને સલાહ અને માર્ગદર્શન                    આ અવસ્થામાં બાળકોને શારીરિક, માનસિક અને શારીરિક પરિવર્તન આવે છે.આ અવસ્થામાં શિક્ષક ,વાલીઓએ તરુણોને માર્ગદર્શન પૂરા પાડવા જોઈએ.   - તરૂણોમા થતા શારીરિક ફેરફારો અંગે તરુણ તરુણીઓ મૂંઝવણ અનુભવે છે. આથી શારીરિક ફેરફાર અંગે માર્ગદર્શન આપવું જોઈએ. - આ અવસ્થામાં તરુણીઓને શારીરિક વિકાસ અને શારીરિક ક્ષમતા માટે વિવિધ પ્રકારની કસરતો અને રમત-ગમતો અંગે સલાહ સૂચનો આપવા જોઈએ. - માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે સારા પુસ્તકો વાંચવા પ્રેરાય અને અભિરુચિ વધે તેવું માર્ગદર્શન આપવું જોઈએ શાળા કક્ષાએ ચર્ચાસભા, વકૃત્વ સ્પર્ધા, સાહિત્ય ચર્ચાઓ વગેરેના સહઅભ્યાસી પ્રવૃત્તિઓમાં રસ લે તેવી સલાહ આપવી જોઈએ. - સંગીત કલા અને ચિત્ર કલા જેવી પ્રવૃત્તિઓમાં રસ લે તેવા પ્રયાસો કરવા જોઈએ.સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને શાળાની કે સમાજની પ્રવૃત્તિઓમાં ભાગ લે એવી પ્રવૃતિઓનું આયોજન કરી નેતૃત્વ ગ...

Pokar Harsha chandulal roll no : 21

Pokar Harsha chandulala ,  roll no : 21,  વિષય : તરુણાવસ્થા ના લક્ષણો  તારીખ :16/2/2020  તરુણાવસ્થા ના લક્ષણો           તરુણાવસ્થા નો સમગાળો 12થી 18 હોય છે. માનવજીવનનો સંક્રાંતિકાળ છે.              " તરુણાવસ્થા એ જીવનની વસંત છે આ એક એવી અવસ્થા છે કે જ્યારે વ્યક્તિ નથી બાળક કે નથી પ્રૌઢ ."                                                    - ડો.પાનડે તરુણાવસ્થા ના લક્ષણો                 તારીખ 16 / 2 / 2019 ના રોજ પટેલ ધાર્મિક જે તણાવસ્થામાં આવે છે તેમની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તેમના લક્ષણો નીચે મુજબ છે.                    આ અવસ્થા દરમિયાન જાતીય અંગોનો વિકાસ થાય છે. છોકરાઓ મુછ અને દાઢી આવે છે. જ્યારે છોકરીઓમાં આ અવસ્થા દરમિયાન માસિક સ્ત્રાવ શરૂ થાય છે. આ અવસ્થામાં તેમને  વ...

Pokar Harsha Chandulala Roll no : 21

Image
Pokar Harsha Chandulala ,  roll no : 21 7 February 2020  તારીખ : 7/2/2020 વિષય : શિક્ષણમાં નાટક અને કલા                      આ વિષયમાં ' વિવિધ કલા રત્નો ' નો સમાવેશ થાય છે. જેમાં કુલ 8 ગ્રુપ પાડવામાં આવ્યા હતા. દરેક ગ્રુપના સભ્યો 5 હતા.   અમારા ગ્રુપના સભ્યો ના નામ , 1.બારૈયા નીતા  2.હિરાણી નિતલ  3.પોકાર હર્ષા  4. તન્ના અલ્પા  5. વાગજીયાની રિધ્ધિ     પ્રોફેસર : અંકિતભાઈ જોષી      વિષય :  ભારતમુનિ ( નાટ્યકાર )                       નાટ્યકાર ભરતમુનિ વિશે માહિતી મેળવી તેને ppt દ્વારા રજૂઆત કરવાની હતી.   ભરતમુનિ નો સમય :     - ભરતમુનિ નો સમય 100 થી ઇ.સ.પૂર્વે 4૦૦ ની વચ્ચે નો માનવામાં આવે છે. - તેમનો કાળ 2400 વર્ષ પૂર્વ હોવાનો એક મત છે.  - સંસ્કૃત સાહિત્યમાં ભરતમુનિ સૌથી પ્રાચીન અને આદિ આચાર્ય તરીકેનું સ્થાન ધરાવે છે.       ભરતમુન...